Episode Details
Back to Episodes
(૩૦) અયોધ્યા કાંડ સર્ગ (૩૦).amr
Published 8 months ago
Description
સીતાજીનો વનમાં આવવાનો વિશેષ આગ્રહ, વિલાપ અને ગભરાટ જોઈને શ્રીરામે તેમને સાથે લઈ જવાની સ્વીકૃતિ આપવી, પિતા માતા અને ગુરુજનોની સેવા નું મહત્વ જણાવવું તથા સીતાજીને વનમાં જવાની તૈયારી માટે ઘરની વસ્તુઓનું દાન કરવાની આજ્ઞા...