Episode Details
Back to Episodes
(૧) ભા. સ્કંદ ૨ અધ્યાય (૧).aac
Published 1 year, 3 months ago
Description
ધ્યાન સાધના, માનસી સેવા અને કલિયુગની ભાગદોડમાં થતા સાત્વિક કર્મોને જો સત્ય અને સમય સાથે નિષ્ઠાપૂર્વક જોડવામાં આવે તો તે તપ બની જાય છે કારણ કે સત્ય અને સમય સાક્ષાત શિવ છે તેનો સાક્ષાત્કાર કલિયુગમાં સરળ છે.